ન્યાયાલયનો ચુકાદો
ન્યાયાલય પોતાનો ચુકાદો કલમ-૨૯૩ ની જોગવાઇ અનુસાર ખુલ્લા ન્યાયાલયમાં આપશે અને તેના ઉપર ન્યાયાલયના પ્રીસાઇડીંગ અધિકારીએ સહી કરવાની રહેશે.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy